Obesity Problem And Modern 21st Century
આજના સમયમાં મોટાપા ની સામાન્ય સમસ્યા બની ગઈ છે.
શું વધારે વજન અને સ્થૂળતાનું જોખમ વધારે છે?
વધારે વજન અને સ્થૂળતા માટે ઘણા જોખમી પરિબળો છે. કેટલાક વ્યક્તિગત પરિબળો છે જેમ કે જ્ઞાન, કુશળતા અને વર્તન. અન્ય લોકો તમારા વાતાવરણમાં છે, જેમ કે શાળા, કાર્યસ્થળ અને પડોશમાં. વધુમાં, ખાદ્ય ઉદ્યોગની પદ્ધતિઓ અને માર્કેટિંગ તેમજ સામાજિક અને સાંસ્કૃતિક ધોરણો અને મૂલ્યો પણ તમારા જોખમને અસર કરી શકે છે.
તેનું મુખ્ય કારણ આપણી જીવનશૈલી અને ખાનપાન છે.

Obesity Problem And Modern 21st Century!
દર ત્રણમાંથી એક વ્યક્તિ મોટાપાથી પરેશાન છે.
મોટાપો પોતાની સાથે અનેક પ્રકારની બીમારીઓ પણ લાવે છે, જેમાંહૃદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, લીવર રોગ, સ્લીપ એપનિયા અને કેટલાક કેન્સરનો સમાવેશ થઈ શકે છે.
આ ઉંમરના લોકોમાં સ્થૂળતા ( મોટપા ) વધુ: સ્થૂળતા એ એક રોગ છે જેની સારવાર કરી શકાય છે તેના પર ભાર મૂકતા ખરાતે કહ્યું કે, IRDAએ પણ તેને માન્યતા આપી છે, તેથી હવે તે આ સ્થિતિને લગતી સર્જરી સહિતની અમુક પ્રકારની સારવાર માટે ખુલ્લું છે.
આધુનિક યુગમાં, જોકે નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી સ્થૂળતાના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે, પરંતુ 20-50 વર્ષની વય જૂથનો મોટો હિસ્સો આ ગંભીર રોગથી પીડિત છે અને તેમની સારવારની જરૂર છે.
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, ઊંઘ-જાગવાનો સમય પણ સ્વાસ્થ્ય પર ખાસ અસર કરે છે, તેમાં ખલેલ પણ વધારે વજનનું કારણ બની શકે છે.
Obesity Problem And Modern 21st Century!
મોબાઈલ અને અન્ય ઘણા પ્રકારની સ્ક્રીન પર વિતાવતા સમયને કારણે બાળકોના ઊંઘના ચક્ર પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. તેનાથી શરીરમાં હોર્મોનલ અસંતુલન પણ થાય છે જેના કારણે પણ મોટાપા ની સમસ્યા થાય છે.
આ પણ વાંચો:- ઉચાઈ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ જાણો અહીથી.
ઘણીવાર જ્યારે પણ ભૂખ લાગે છે, ત્યારે લોકો ફાસ્ટ ફૂડ ખાવાનું ચૂકતા નથી. જેના કારણે તેઓ મોટાપાનો શિકાર બને છે.
પરંતુ લાઈફસ્ટાઈલમાં નાનકડો ફેરફાર કરીને મોટાપાથી છૂટકારો મેળવી શકાય છે.
મોટાપો ઘટાડવા માટે યોગ્ય આહારની સાથોસાથ કસરત પણ ખૂબ જ જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછું 1 કલાક ર્કઆઉટ કરવું જોઈએ.
તમે આઉટડોર ગેમ પણ રમી શકો છો.
તેલ, મસાલા, મેંદાની બનાવટો, ખાંડ, ફાસ્ટ ફૂડ અને પેકેટ ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.
જમ્યા બાદ તરત ઉઘી ના જવું, જમ્યા બાદ ૨૦મિનિટ ચાલવાનું રાખો.
ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળીને આહારમાં લીલા શાકભાજી, આખા અનાજ, બ્રાઉન રાઈસ, ઈંડા નું સેવન કરવું જોઈએ.
દરરોજ ઓછામાં ઓછું 4 લિટર પાણી પીવું જોઈએ.
આ પણ વાંચો:- ચોમાસાની સિજનાની અદભુત શાકભાજી જે રાખશે તમારા શરીરને સ્વસ્થ.
Writting by